ગદ્યસુર

આજનો સુવીચાર

March 11, 2008 · No Comments

        આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયરુપ છે. જો આત્મશ્રદ્ધાનાં આદર્શનું વધુ વ્યાપક રીતે શીક્ષણ અને આચરણ થયું હોત તો મારી ખાતરી છે કે આપણાં અનીષ્ટો અને દુઃખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત.

- સ્વામી વિવેકાનંદ

Categories: સુવીચાર

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment