ગદ્યસુર

આજનો સુવીચાર

March 26, 2008 · 1 Comment

દરેકની સાથે નમ્રતાથી વર્તો.
તમારી સાથે કઠોર વર્તન કરતા હોય,
તેમની સાથે પણ.
તેઓ ભલે સજ્જન ન હોય,
તમે તો છો ને?

Categories: સુવીચાર