ગદ્યસુર

આજનો સુવીચાર

May 10, 2008 · No Comments

     જો તમને કોઈક ચીજ ગમતી ન હોય, તો તે બદલી નાંખો. જો તમે તે બદલી શકો તેમ ન હો તો, તમારો અભીગમ બદલી નાંખો. પણ કદી ફરીયાદ ન કરો. ફરીયાદ તો કાયરો જ કરે છે.

- માયા એન્જેલુ

Categories: સુવીચાર

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment