ગદ્યસુર

આજનો સુવીચાર

May 11, 2008 · No Comments

તમે કેટલું કરો છો તેનાથી નહીં,
પણ તે કેટલા પ્રેમથી કરો છો;
તેનાથી ઈશ્વરને તમારી ભેટ વધારે સુંદર બને છે.

- મધર ટેરેસા

Categories: સુવીચાર