હે, પ્રભુ!
મને મ્રુત્યુમાંથી જીવન તરફ ;
અસત્યમાંથી સત્ય તરફ;
નીરાશામાંથી આશા તરફ ;
ભયમાંથી વીશ્વાસ તરફ;
ધીક્કારમાંથી પ્રેમ તરફ;
યુધ્ધમાંથી શાંતી તરફ
લઈ જા.
આપણાં હ્રદય,
આપણી દુનીયા,
સમસ્ત વીશ્વ
શાંતીથી ભરાઈ જાઓ.
શાંતી, શાંતી, શાંતી.
- મધર ટેરેસા
Categories: સુવીચાર