ગદ્યસુર

આજનો સુવીચાર

May 13, 2008 · No Comments

હે, પ્રભુ!
મને મ્રુત્યુમાંથી જીવન તરફ ;
અસત્યમાંથી સત્ય તરફ;
નીરાશામાંથી આશા તરફ ;
ભયમાંથી વીશ્વાસ તરફ;
ધીક્કારમાંથી પ્રેમ તરફ;
યુધ્ધમાંથી શાંતી તરફ
લઈ જા.

આપણાં હ્રદય,
આપણી દુનીયા,
સમસ્ત વીશ્વ
શાંતીથી ભરાઈ જાઓ.

શાંતી, શાંતી, શાંતી.

- મધર ટેરેસા

Categories: સુવીચાર

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment