ગદ્યસુર

આજનો સુવીચાર

May 15, 2008 · 2 Comments

સમાજમાં બધાને માટે અસ્વીકાર્ય, નકામા હોવાની
અને બેદરકારીથી તરછોડાવાની લાગણી એ,
આજનો સૌથી મોટો રોગ છે.
જીવનના પ્રત્યેક તબક્કે -
વ્રુધ્ધો અને નવજાત શીશુઓ સમેત -
અછુતો જોવા મળે છે.
હું કદી કોઈને આમ ન ગણું
- ના કદી નહીં.

- મધર ટેરેસા

Categories: સુવીચાર

2 responses so far ↓

  • Harsukh Thanki // May 16, 2008 at 3:58 am | Reply

    આવા વિચારોએ જ અને તેને અનુરૂપ કાર્યોએ જ મધરને સંતનો દરજ્જો આપવો પડે એ કોટિનાં બનાવ્યાં છે.

  • himalek32 // May 16, 2008 at 6:34 am | Reply

    આવા વિચારોએ જ અને તેને અનુરૂપ કાર્યોએ જ મધરને સંતનો દરજ્જો આપવો પડે એ કોટિનાં બનાવ્યાં છે.

Leave a Comment