ગદ્યસુર

આજનો સુવીચાર

June 1, 2008 · 2 Comments

વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર – 10

સતત વીકસતા અને સાચી દીશામાં બદલતા રહો.

સતત વીકાસ એ જીવનનો નીયમ છે. 
જે માણસ પોતે અવીચળ અને તાર્કીક છે,
તેમ બતાવવા માટે
પોતાની જડ માન્યતાઓને વળગી રહેવા પ્રયત્ન કરે છે;
તે પોતાની જાતને જુઠી જગ્યાએ બેસાડેલી જ રાખે છે.

Categories: સુવીચાર

2 responses so far ↓

  • સુનીલ શાહ // June 8, 2008 at 4:06 pm | Reply

    સરસ..સચોટ વાત. જેને પરંપરાગત વીચારના ચોકઠામાં જ જીવનભર
    કેદ રહેવું હોય, પરીવર્તનની નવી આબોહવામાં જીવવાની તમન્ના–ત્રેવડ ન હોય તેના વીચાર–આચારની કુંઠીતતા પોતાને અને સમાજને નુકશાનકર્તા હોય છે. કરુણતા…બીજું શું..?

  • Suvichar-Gandhiji « તુલસીદલ // July 24, 2008 at 11:38 am | Reply

    [...] આજનો સુવીચાર [...]

Leave a Comment