ગદ્યસુર

આજનો સુવીચાર

June 10, 2009 · 1 Comment

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો -

વસ્તુઓની કીમ્મત માટે નહીં,
પણ તે જેનું પ્રતીનીધીત્વ કરે છે
તે મુળ તત્વની
અગત્ય હું સમજીશ

- ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ

Categories: સુવીચાર
Tagged: