ગદ્યસુર

આજનો સુવીચાર

June 12, 2009 · 1 Comment

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

જ્યાં બધા અટકી ગયા હતા
ત્યાંથી હું શરુઆત કરીશ
અને જ્યાં બધા સુઈ ગયા હતા,
ત્યાં હું જાગીશ

-  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ


Categories: સુવીચાર