કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –
હું લોકોને સાબીત કરી આપીશ કે
ઉમ્મર વધવાની સાથે
પ્રેમથી દુર થવાય છે
તે માન્યતા ખોટી છે.
કારણકે,
પ્રેમમાં પડવાનું બંધ થવાના કારણે જ
ઉમ્મર વધી જતી હોય છે
- ગેબ્રીયલ માર્ક્વેઝ
સાભાર : શ્રી. સુરેશ શાહ