ગદ્યસુર

આજનો સુવીચાર

June 14, 2009 · 3 Comments

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું લોકોને સાબીત કરી આપીશ કે
ઉમ્મર વધવાની સાથે
પ્રેમથી દુર થવાય છે
તે માન્યતા ખોટી છે.
કારણકે,
પ્રેમમાં પડવાનું બંધ થવાના કારણે જ
ઉમ્મર વધી જતી હોય છે

-  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ

Categories: સુવીચાર
Tagged: