ગદ્યસુર

આજનો સુવીચાર

June 16, 2009 · 2 Comments

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું વૃધ્ધોને બતાવીશ કે
ઉમ્મર વધવાના કારણે નહીં પણ
જીવનને ભુલી  જવાના કારણે
મૃત્યુ નજીક આવતું હોય છે

-  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ

suveechar    thought

Categories: સુવીચાર