સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મંગળાચરણ – ઋગ્વેદ

આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ  

અમને કલ્યાણકારી કર્મ સર્વે દિશાએથી પ્રાપ્ત થતાં રહો. 

–  ઋગ્વેદ 1:89:1 

3 responses to “મંગળાચરણ – ઋગ્વેદ

  1. હરીશ દવે સપ્ટેમ્બર 5, 2006 પર 1:40 એ એમ (am)

    All the Best! Suresh bhai! This is what the Gujarati NET needs now. A more matured form. …. Good Wishes …. Harish Dave

  2. વિવેક સપ્ટેમ્બર 5, 2006 પર 3:45 એ એમ (am)

    એક બ્લોગનું સ્વપ્ન લઈને નીકળેલ ચક્રવર્તી સમ્રાટ નાના નાના રાજ્યો રચવામાં ખોવાઈ ગયો હોવાનો ભાસ કેમ થાય છે મને ? માફ કરજો, સુરેશભાઈ… મને સારું નહીં, પણ જે સાચું લાગે એ કહેવાની ટેવ છે અને આપને હું એવા અંતરંગ વડીલ ગણું છું જેને હું બધી વાત નિઃસંકોચ કહી શકું….

    મારું કહેવું ફક્ત એ જ છે કે તમને વાંચવા માટે અલગ-અલગ લિન્ક વાપરવી પડે એના કરતાં એસ.વી.ની જેમ માતૃ-લિન્ક એક જ રાખી એક જ બ્લોગ પર અલગ-અલગ પાનાં બનાવીને તમારા કાવ્ય-સૂર, સારસ્વત-પરિચય, પ્રતિભા-પરિચય, કલરવ અને આ નવો બ્લોગ રાખી ન શકાય ?

  3. rajeshwari સપ્ટેમ્બર 5, 2006 પર 8:57 એ એમ (am)

    આ બ્લોગ શરૂ કરવા બદલ હાર્દિક અભિનંદન.તમે ખૂબ સારો આવકાર પામશો તેમાં શંકા નથી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: