ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 647,035 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Richard Wright"Men can starve from a lack of self-realization as much as they can from a lack of bread."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
jugalkishor પર જાગૃતિમાં હરણફાળ | |
સુરેશ પર હાદઝા | |
સુરેશ પર નવી દિશા તરફ | |
pragnaju પર નવી દિશા તરફ | |
pragnaju પર કરોળિયાનું જાળું – એક… | |
Jayshree Patel પર કરોળિયાનું જાળું – એક… | |
Qasim Abbas પર કરોળિયાનું જાળું – એક… | |
nabhakashdeep પર સપનાં – એક અવલોકન | |
pragnaju પર સપનાં – એક અવલોકન | |
Pravina પર પુરીના લુવા બનાવતાં – એક… |
ભીડમાં ખોવાઇ જવામાં કોઇ જોખમ નથી. ભલેને આપણી જાત જ ખોવાઇ જાય!
પ્રભુ પર છોડી દેવાનું?
હું પણ ભાગેડુ વૃત્તિમાં જરાયે માનતી નથી. પરિસ્થિતીમાં સ્થિર રહેવું એમાં જ ખરું મક્કમપણું છે. અને એ પ્રયત્ન કરવો જ રહ્યો. મને તમારો જવાબ ખૂબ ગમ્યો
આભાર
ADIL MANSURI,
TAME BHARE VAAT KARI,
AAJE PRAS BETHO KE,
BHID MA KHOVAI JAVU AE VAI (MURCHHA) CHHE.
PAN, AAPNI JAAT NE MALVU AE TO TAVAI CHHE.
I live this thought to readers for debate……………………………….
Pradip.S.Dave
Ahmedabad
25/06/07
હા, આપણને ભીડમાં ખોવાવાનો રોગ ગમે છે.
કદાચ આપણે સામાજીક પ્રાણી છીએ એટલે હશે.
એકલા પડીએ અને જાતની ઓળખ થઇ જાય, તો આ મહોરું તુટી જવાનો ભય રહે છે. કદાચ આપણો હોવાપણાનો ભ્રમ જ ભાંગી જાય છે.
અતીતના માર્ગની એકલતા બહુ ભયાવહ હોય છે. પણ જેમણે એ અનુભવેલી છે તેઓ એમ કહે છે કે, એ માર્ગે ગયા પછી પાછા વળવાનું મન નથી થતું.
એ તો જોનાથન લીવીન્ગ્સ્ટનની સીગલના ઉડાણ જેવું ઉડાણ હોય છે તેમ જાણકારો કહે છે.
ક્યારેક આપણે આપણી જાતને ખોવી પડે છે .અને ક્યારેક ખોવાવામાં આનંદ સાંપડતો હોય છે .
मिटादे अपनी हस्तीको अगर कुछ मर्तबा चाहे .
की दाना खाकमे मिल कर गले गुल ज़ार होता है .
અંદરની ભીડ આકરી છે એટલે બહારની ભીડમાં ખોવાઈ જઈએ એટલીવાર અંદરની ભીડનો અહેસાસ નથી થતો.