ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 639,818 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Walter Scott"Success - keeping your mind awake and your desire asleep."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 421 other followers
અમુક સમયે અમુક વાતો નો અહેસાસ ફક્ત આપણું મન જ કરી શકે છે..આપની ઝાંકળબીંદુ ની વાત થી ઘણા તારણૉ નીકળી શકે છે..!…
માથે ચડેલા સૂર્યની સામે આપણે આ રીતે નથી જોઇ શકતાં કેમકે એનાં તીખા કિરણો આપણી આંખ સહન નથી કરી શકતી. ગોગલ્સ પહેરવા પડે. કુદરત તો કુદરતી જ છે. માનવ પોતાને સહેલું પડે એમ એને જુએ છે. સૂર્યના સીધા કિરણોમાં સાત રંગ છૂપાયેલા જ છે પણ એને એજ રુપમાં જોવા માટે એવી આંખો ક્યાંથી લાવવી?
જશવંતભાઇની વાત બહુ જ સરસ છે.
મને એક અનુભવ થયો અને મેં તેનું અથઘટન કર્યું , પણ તે ઘટનાને અનેક રીતે મુલવી શકાય. બધું આપણી દ્રશ્ટી પર આધાર રાખે છે.
પણ મને લાગે છે કે, આપણે આપણા આવા નાના નાના અનુભવો આમ રજુ કરી મંતવ્યોની આપ-લે કરીએ તો બહુ સરસ અને કોઇ આધાર વાળી જ્ઞાન ગોશ્ટી થાય.
બીજું એ કે, નજર ખુલ્લી રાખીએ તો નાના નાના પ્રસંગો પણ આપણને જોવાની નવી રીતો આપી શકે.
આભાર , જશવંતભાઇ.
રાતાં પીળાં ચક્કરો, અણુ ભરમ થતાં, જોડતાં જાળ મોટાં.
વારી જાઉં છટાને, હર મહત તત્વ, ઝાકળે આભ સ્ફુરે!
સુરજ ને તેની ઉરજા કીરણોની શક્તિ….અનન્ત છે.
એવા અનેક સુરજ આ અવકાશમાં છે.
માનવી કઈ રીતે સુર્યને જોવા માગે છે,ઉપયોગ કરવા માંગે છે ને કરતો રહેશે તે માટે જ્ઞાન ,પ્રયત્ન ને સાધનને શોધતો આવેછે ને રહેશે.
સુરજ ની હાજરી રાતે ચાંદ આપે છે.
ઝાકળ મોતી બની નજરે ચઢે છે.
ધરતી ની હરીયાળિ પ્રાણવાયુ બને છે.
માનવી સુરજના કિરણો માંથી બળતણ ને વિજળી બનાવે છે.
અને આપણા સુરેશદાદા આવા સુંદર સુવાકય આપતા રહેછે ને રહેશે.
રાજેન્દ્ર ત્રિવેદી.
બીજી એક વીચારવાની દ્રશ્ટી-
————————————-
ઝાકળબીંદુ પર પડતા સુર્યના મોટાભાગના કીરણો તો કશાય ફેરફાર વીના આરપાર પસાર થઇ જાય છે. બહુ ઓછા કીરણોનું જ આંતરીક પરાવર્તન થાય છે. જ્યારે આમ બને છે ત્યારે જ વર્ણપટના બધા રંગો છુટા પડી શકે છે.
ઝગારા મારતા એ કોક કોક બીંદુઓના રંગોને માણવા એ ય એક લ્હાવો છે.
Pingback: અવલોકન કથા « ગદ્યસુર
જળ બિન્દુઓ જાણે સૂર્યના અનેક ખજાનાઓ..મને તો શીશ મહેલમાં દેખાતા મુગલે આઝમ ફિલ્મના
મધુબાલાના નૃત્ય દૃશ્યો યાદ આવી ગયા. આપે વક્રિભવન અને એ કુદરતી નજારા માણવાની
તમારી શૈલીની વાત મનને ગમી ગઈ.
રમેશ પટેલ(આકાશદીપ)
ઝાકળ ના બિંદુ એ બિંદુ માં સુરજ પ્રવર્તિત થઈને એમાં મેઘધનુષી રંગની લીલાઓ બતાવે છે. વાહ કુદરત તારી અગમ લીલાઓનો કોઈ પાર નથી.!
Pingback: અવલોકનો હવે ‘બેઠક’ પર | સૂરસાધના