ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 649,272 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Voltaire"To hold a pen is to be at war."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 419 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
- સાનહોઝેથી તેનકાશી
- કંટાળો – એક અવલોકન
- તણખલાં ભેગાં કરી – ગઝલાવલોકન
- જિજ્ઞાસા
- બરફનો ટૂકડો – એક અવલોકન
- એકલતા – ગઝલાવલોકન
- આત્મઘાતમાંથી પદ્મશ્રી
- કરોળિયાનું જાળું – એક અવલોકન
- દાદરાની રેલિન્ગ – એક અવલોકન
- સપનાં – એક અવલોકન
- વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન
- દિલની વાત
- ૧૫, ઓગસ્ટ – ૧૯૪૭
- નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય
- તે બેસે અહીં – ગઝલાવલોકન
વાચકોના પ્રતિભાવ
સુરેશ પર એકલતા | |
pragnaju પર કંટાળો – એક અવલોકન | |
pragnaju પર તણખલાં ભેગાં કરી – … | |
Niravrave Blog પર જિજ્ઞાસા | |
pragnaju પર જિજ્ઞાસા | |
Qasim Abbas પર જિજ્ઞાસા | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર એકલતા – ગઝલાવલોકન |
maanas maanas j rahetu nathi ej dukhni vaat chhe
ખુબ સાચી વાત કરી. બાળકને જાતજાતની સાચી–ખોટી માન્યતાઓનું પોટલું આપી દઈએ છીએ. વીચારોના પરંપરાગત ચોકઠામાં કેદ કરીને તેને સંકુચીત બનાવવાનો જ સતત પ્રયત્ન કરીએ છીએ. બાળકને મુક્ત આકાશ આપવું જોઈએ. તેને દરેક પ્રકારના વીચારો, માન્યતાઓનો પરીચય થાય પછી તેને જે સ્વીકારવુ હોય તે તેની વીવેકબુદ્ધી પર છોડવું જોઈએ. હા, ભયસ્થાનો તરફ અંગુલી નીર્દેશ કરવાની આપણી ફરજ ખરી.
LET US LIVE THE LIFE AND GIVE THE TOOL FOR OTHERS TO TEST IF THERE IS A QUESTION ! YES, UP BRINGING END SOCIAL INTERACTION AND LEARNING PLAYS IMPORTENT ROLE.
LIKE YOU SAID,
બધો આધાર બનાવવાની રીત ઉપર હોય છે. તેમાં બીજાં ઘટકો કેટલાં, કયાં અને કઈ રીતે ઉમેરીએ; બનાવવાની પદ્ધતી શી છે, તેના આધારે તેના રુપ અને સ્વાદ નીખરતા હોય છે .
Dear Friends,
I am very pleased to read the letter in Gujarati. The message is clear and inspiring.
Well done .I do like to write in Gujarati but i have no Gujarati Alphabet. If I get it I will be happy to write in Gujarati regarding our culture and way of life.
May God bless.
vasant
“બધો આધાર બનાવવાની રીત ઉપર હોય છે. તેમાં બીજાં ઘટકો કેટલાં, કયાં અને કઈ રીતે ઉમેરીએ; બનાવવાની પદ્ધતી શી છે, તેના આધારે તેના રુપ અને સ્વાદ નીખરતા હોય છે “વાત પુરીની શરુ થાય…
પુરી એક નગરીની ગંડુ પુરી રાણીને પુરી ન ભાવતી તેથી પુરી દીધી.
પુરી જેવા આપણા ખોરાક ખવડાવવાની અમારી બાળ ઉછેરની ચેલેન્જ મેં સ્વીકારી.
નાની પુરી બનાવી તેમાં ચીઝ,ટોમેટો કેચઅપ, સાવર ક્રીમ,સેવ,બાફેલા બટાકા અને એપલ બટર— તેનું નામ આપ્યું –ચિદામ્બરી.
એવી સ્વાદિષ્ટ લાગી કે હવે આનંદથી બધા બાળકો-તેમનાં મિત્રો પણ પસંદે કરે છે..બાકીની વાત તો સહજ છે -છતાં ચિંતન માંગી લે છે.
“બધો આધાર તેના ઉછેર પર હોય છે. આપણું બાળક શું બને તેની આપણને બહુ જ ચીંતા હોય છે. આપણે તેને નામ આપીએ છીએ; ધર્મ આપીએ છીએ; માન્યતાઓ અને પુર્વગ્રહો આપીએ છીએ. પછી તે બાળક હીન્દુ, મુસલમાન કે ખ્રીસ્તી બને છે. ઉચ્ચ કે નીચ જ્ઞાતીનું બને છે. અને જીવનભર આ જાતજાતના મહોરાં પહેરી તે વીચર્યા કરે છે; વીજેતા કે ગુલામ બને છે; વીદ્વાન કે જોકર બને છે; યુદ્ધો લડે છે; હારે છે, જીતે છે.”
Sureshbhai…..I liked your comparision….You compare the different items of wheat because of different ways one makes TO HUMAN BEINGS….
HAWE MAARE AATALU JA KAHEVU CHHE>>>
AAPNE MAANAVIO CHHE EK
GYAN ANE KARMA PANTHE BANIYE CHHE ANEK
CHHATA RADAYBHAVTHI JE RAHE MAANVI
ANTE TEJ KHAREKHAR JAGMAA MAANVI
Sureshbhai you had provoked some disscussion on ACTIONS MIND & IMPLEMENTATONS in the real world….DR. MISTRY
યાદ આવી ગયું, નાનપણમાં લુવા બનાવતી ત્યારે ગણતી. મમ્મીને ગમતું નહી, “ખાવાનું ન ગણાય.”.