ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 663,156 લટાર મારી ગયા.
સાથિયા પુરાવો રાજ!
પરમપૂજ્ય બા/બાપુજી
Join 417 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
જીવનમાં સમય સાથે લાગણીઓ
બદલતાં માણસોનો વીશ્વાસ ન રાખો.
સમય બદલાય પણ
લાગણીઓ ન બદલાય
તેવા માણસોની સંગત કરો.
સમય બદલાય અને લાગણી ન બદલાય
તે તો ત્યારે જ શક્ય બને…
પૂર્ણ પ્રેમથી પ્રકટ થઈને,
દિવ્ય સુધાથી પ્રાણ ભરી દો;
કોટિ ચંદ્રથી ચારુ બનીને,
તાપ મહારા ત્રણે હરી લો
દિવ્ય તમારી દષ્ટિ ઢાળી,
જીવન મારું દિવ્ય કરી દો;
કૃપા વર્ષણે પ્યાસ શમાવી,
પ્રકાશથી મુજ પ્રાણ ભરી દો
agar khisu paisa thi bharelu hase to kyarey koini lagani nahi badlay.
pan jeva paisa khlas thaya badha badlai jase.
ane tyare em thay k aa duniya ma rahevu j nathi.
aatloooooooo swarth che ahiya.
I HAVE FEW FRIENDS WHO ARE THE LIVING PROOF IN MY LIFE . SO, I CAN SAY IN GUJARATI,
” સમય બદલાય પણ લાગણીઓ ન બદલાય તેવા માણસોની સંગત કરો. “