ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 649,272 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Voltaire"To hold a pen is to be at war."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 419 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
- સાનહોઝેથી તેનકાશી
- કંટાળો – એક અવલોકન
- તણખલાં ભેગાં કરી – ગઝલાવલોકન
- જિજ્ઞાસા
- બરફનો ટૂકડો – એક અવલોકન
- એકલતા – ગઝલાવલોકન
- આત્મઘાતમાંથી પદ્મશ્રી
- કરોળિયાનું જાળું – એક અવલોકન
- દાદરાની રેલિન્ગ – એક અવલોકન
- સપનાં – એક અવલોકન
- વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન
- દિલની વાત
- ૧૫, ઓગસ્ટ – ૧૯૪૭
- નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય
- તે બેસે અહીં – ગઝલાવલોકન
વાચકોના પ્રતિભાવ
સુરેશ પર એકલતા | |
pragnaju પર કંટાળો – એક અવલોકન | |
pragnaju પર તણખલાં ભેગાં કરી – … | |
Niravrave Blog પર જિજ્ઞાસા | |
pragnaju પર જિજ્ઞાસા | |
Qasim Abbas પર જિજ્ઞાસા | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર એકલતા – ગઝલાવલોકન |
Khub Sundar Rajuaat, Dada !!
અને મુસલમાન કે ખ્રીસ્તી હોઈએ તો તો એ પંચ્યાત પણ નહીં. ખાલી જીંદગીના હીસાબ જ આપવાના- સવાલોના જવાબ માત્ર જ ! પછીની વાત પછી !
ekdam sachi vaat kahi….
દાદા, સરસ વર્ણન…શરીર પણ ડીસ્પોઝેબલ હોત તો ?
Adbhut lekh
Vanchi ne khubj anand vibhor thayo
Ghana ghana Dhanyawaad
Sandeep T
ના ભૈ ના ! આ જુનું ઘર નથી બદલવું. એ તો બહુ પ્યારું છે. ભલેને બીજી વાર કે અનેક વાર રહેવાનું મકાન બદલવું પડે. એ વ્યથાઓ વહોરી લઈશું. ભલેને આ જુનું ઘર ઘરડું થયું, કરચોળીવાળું થયું, કંપતું અને જર્જરીત થયું, અનેક આધી, વ્યાધી અને ઉપાધીથી ભરેલું રહ્યું.
– આપણને ચાલશે!
Bahu j saras.
Come to think of it-I dont know the reason but we are living in my house for the last 25 years–We had so many opportunities to move-but we have dropped the idea–
Sureshbhai-Good story.
સરસ લેખ ..આપ દરેક બબતો ને એક્દમ ઝીણવટ પુર્વક રજુ કરી અને એમાં થી બોધ પ્રેરક વાતો સમજાવો છો એથી અમને ખુબ જ સારી પ્રેરણા મળે છે.
Congatulations for moving to a new house…Human life is filled with changes too…Mentally & physically we all change…BUT the true virtues within always remain &old changed body remains as the caretaker….Sureshbhai I salute your SPIRIT & your analysis of small &big incidents of life….Well written story..
ઘર બદલવાનો અનુભવ ફરી યાદ આવ્યો!
સાથે અમારા એન્જીનીયર મિત્ર ઉદયભાઈપણ યાદ આવ્યા.
ભાડાનું ઘર સાફ કરીને આપવું પડે અને મૉડું થાય તો પ્રેમથી ભાડાની ઉઘરાણી થાય!સાફ ન હોય તો પ્રેમથી સફાઈ સર્વીસને બોલાવી ઉઘરાણી થાય!!એ ભારે વજન ઉંચકતા ઉદયભાઈની કમરનાં મણકાની ડીસ્ક ખસી ગઈ.૯ ૧ ૧ -ને ફોન કર્યો તો તેણે ઈમરજન્સીને ફોન કરવાનું કહ્યું.માડ માંડ હોસ્પિટાલ પહોંચ્યા તો ઘણું નુકશાન થઈ ગયેલું…અંજામ ફ્રરી દેશભેગા થવુ પડ્યું!’સુખપાવની’ને અમે પ્રિયદર્શિની કહીએ….
તેના દર્શનથી પૂણ્ય મળે,સુગંધથી પાપનો નાશ થાય,સ્પર્શથી સર્વ તિર્થોનું પુણ્ય મળૅ અને ભોજનથી મોક્ષ મળે!આ વાત સંસ્ક્રૃતમાં રશ્મીકાન્તભાઈ સારી રીતે જણાવી શકશે…આ પેરડી છે એ કહેવાની જરુર લાગતી નથી..
જુના ઘરની પણ ઘણી વાતો યાદ આવે..
અહીં પણ …
ઉગ રહા હૈ દરો દિવારપે સબ્જીયાં,
હમ બયાંબેમેં હૈ ઔર ઘરમેં બહાર આઈ હૈ!
એવો અનુભવ પણ છે!
એ બધું લખીએ તો લેખ કરતા કોમેંટની લંબાઈ વધી જાય!!
“જુનું ઘર ખાલી કરતાં….”
ને
નવું ઘર વસાવતાં વસાવતાં વચમાં
“આયુષ્ય જો અંતરીયાળ આથમે…”
પણ એની તૈયારી નથી ને ?
ચાલશે.
જ્યોતીન્દ્ર દવે એ જીભના લેખમાં બદલી શકાય એવાં અંગોની વાત કરી છે.
તમે મકાન નીમીત્તે ખોળીયું બદલવાની વાત સુધી લઈ ગયા એથી તમારા આ મનોવ્યાપારની સીરીયલ બહુ ફળી રહ્યાની ખાત્રી થઈ જાય છે.
વાક્યોમાં ખાસ કરીને અનુસ્વારની અને કેટલીક ભુલો ધ્યાન ખેંચે છે. નવા મકાનમાં હવે એ પણ થશે જ એમાં શંકા શી ?
સુંદર લેખ સુરેશભાઈ. મને તમારું લખાણ ગમ્યું, મને પણ આવું જ આસપાસના નીરીક્ષણ પરથી રમુજભરી શૈલીમાં લખવાનો / વાંચવાનો આનંદ આવે છે. નવા ઘરમાં રહેવા જવાના અભીનંદન. અમારા મીત્ર ઈશ્વરભાઈ નવા ઘરમાં મુવ થયા ત્યારે બધાં ને ગુજરાતીમાં ચેંજ ઑફ એડ્રેસનાં કાર્ડ મોકલેલ.., લખાણ આ મુજબ હતું.., ” ઈસ્વરે ઘર બદ્લ્યું ” !!!
મહેન્દ્ર.
સરસ લેખ ..સરસ વર્ણન…
– આપણને ચાલશે!