સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

જ્યારે તમે સતત રીતે
હકારાત્મક વલણ અપનાવતા થશો,
ત્યારે લોકો તમને ફરીયાદ કરનાર તરીકે નહીં
પણ, પ્રશ્નો ઉકેલનાર તરીકે ઓળખતા થશે.

લોકોને ફરીયાદ કરનારા નહીં પણ
પ્રશ્નો ઉકેલનાર જોઈતા હોય છે.  

– જોસેફ સમરવીલે

1 responses to “આજનો સુવીચાર

  1. મગજના ડોક્ટર ફેબ્રુવારી 4, 2008 પર 9:42 એ એમ (am)

    A SUCCESSFUL MAN IS ONE WHO CAN LAY A FIRM FOUNDATION WITH THE BRICKS OTHERS HAVE THROWN AT HIM.

    DAVID BRINKLEY.