સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

જન્મનું પ્રમાણપત્ર કહે છે કે,
તમે જન્મ્યા હતા.

મૃત્યુનું પ્રમાણપત્ર કહે છે કે,
તમે મરણ પામ્યા હતા.

તમારી  તસ્વીર કહે છે કે,
તમે જીવતા હતા. 

 

 

1 responses to “આજનો સુવીચાર

  1. pragnaju ઓક્ટોબર 28, 2008 પર 9:23 એ એમ (am)

    તમારી તસ્વીર કહે છે કે,
    તમે જીવતા હતા.
    અમે તો
    દિલકે આયનેમેં રખતેહૈ તસ્વીરે યાર
    જબ જરા ગરદન ઝુકાઈ દેખલી!
    દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
    આ જે સં ત વા ણી
    તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
    પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
    ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
    જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
    *http://niravrave.wordpress.com/

તમારા વિચારો જણાવશો?