ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 649,272 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Voltaire"To hold a pen is to be at war."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 419 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
- સાનહોઝેથી તેનકાશી
- કંટાળો – એક અવલોકન
- તણખલાં ભેગાં કરી – ગઝલાવલોકન
- જિજ્ઞાસા
- બરફનો ટૂકડો – એક અવલોકન
- એકલતા – ગઝલાવલોકન
- આત્મઘાતમાંથી પદ્મશ્રી
- કરોળિયાનું જાળું – એક અવલોકન
- દાદરાની રેલિન્ગ – એક અવલોકન
- સપનાં – એક અવલોકન
- વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન
- દિલની વાત
- ૧૫, ઓગસ્ટ – ૧૯૪૭
- નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય
- તે બેસે અહીં – ગઝલાવલોકન
વાચકોના પ્રતિભાવ
સુરેશ પર એકલતા | |
pragnaju પર કંટાળો – એક અવલોકન | |
pragnaju પર તણખલાં ભેગાં કરી – … | |
Niravrave Blog પર જિજ્ઞાસા | |
pragnaju પર જિજ્ઞાસા | |
Qasim Abbas પર જિજ્ઞાસા | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર એકલતા – ગઝલાવલોકન |
સતત પરીવર્તન. સતત બદલાવ, સતત બદલાતા કણ કણ ..
One who learns by living and enjoy the time of life on this beautiful path as a self and others in the world…
Be with society with STILL is a SANE.
Bhai Suresh Keep busy with BODY MIND and Sprit.
Rajendra
http://www.bpaindia.org
http://www.yogaeast.net
મનોરમ્ય દ્રશ્ય અનુભવાયું. મને આમ પણ પ્રકૃતી અને વનસ્પતી સાથે વધુ લગાવ છે. વઘઈમાં એક બોટેનીકલ ગાર્ડન છે જેની ગુજરાત વનવીકાસનીગમ દેખરેખ રાખતું હતું. ત્યાં 150 વર્ષ જુનો થોર અને વાંસનાં અદભુત ઝુંડ જોઈને મઝા આવી જતી હતી. મેં જોયેલા નયનરમ્ય સ્થળોમાંનું એ એક છે. આ બાગ પુરો થયા પછી તરત જ વાંસદા નેશનલ પાર્કનો આરક્ષીત વીભાગ શરુ થતો હતો. એ બાજુ જોતાં જ વાઘનો અને સાપનો ડર અને સાહસનો રોમાંચ ઉત્પન્ન થતાં હતાં.
ઔષધીય વૃક્ષો અને છોડવાની લોકોમાં જાણકારી વધે તે હેતુથી એમએસયુનિમાં લોકો માટે હર્બલ ગાર્ડન ખુલ્લો મુક
એમ.એસ.યુનિવર્સિટીમાં ટૂંક સમયમાં હર્બલ ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે. આ હર્બલ ગાર્ડનમાં ઔષધીય વૃક્ષો અને છોડતો ઉછેર કરવામાં આવ્યો છે. ૧૫મી ઓગષ્ટ સુધીમાં ગાર્ડનનું કામકાજ પૂર્ણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે તેવી ધારણા છે.
ગુજરાતભરમાંથી ૧૫૦ વૃક્ષો લાવીને ઉછેર્યા ઃ હજી બીજા ૧૦૦નો ઉછેર થશે ઃ પ્લાન્ટ સાયન્સ વિશે આજે સેમિનાર
ભારતમાં નેશનલ મેડિસીનીલ પ્લાન્ટ બોર્ડ અસ્તિત્વ ધરાવે છે. જે આયુર્વેદિક – હર્બલ વૃક્ષો અને છોડવાની લોકોમાં જાગૃતિ ફેલાવી તેનો વિકાસ કરવા મદદ કરે છે. આ બોર્ડે એક પ્રોજેક્ટ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગને સોંપ્યો હતો. સામાન્ય રીતે લોકો આયુર્વેદિક વૃક્ષો અને છોડવાના દશબાર નામ જાણે છે. તેનાથી વિશેષ જ્ઞાાન ધરાવતા નથી, પરંતુ આ હર્બલ ગ્રાઉન્ડમાં ૧૫૦ ઔષધિય વૃક્ષો અને છોડવાનો ઉછેર કરાયો છે. જે ગુજરાતભરથી લાવીને ઉછેર્યા છે. આ ઉપરાંત બીજા ૧૦૦ વૃક્ષો- છોડવાનો ઉછેર કરાશે.
એમ.એસ.યુનિ.માં મેઇન ઓફિસ પાસે પદવીદાન સમારોહનું જે મેદાન છે તેની નજીકમાં જ આ હર્બલ ગાર્ડન છે. જે હકીકતમાં ૧૯૬૨થી છે. ત્યાં જાતજાતના હર્બલ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. આ ગાર્ડનના વૃક્ષોનો વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંશોધનકાર્ય માટે ઉપયોગ કરતા હતા. થોડા સમય અગાઉ યુનિ.ના વીસીએ આ ગાર્ડનની મુલાકાત લીધી હતી. અને તેમણે ગાર્ડનને હર્બલ ગાર્ડન તરીકે વિકસીત કરવા સૂચવ્યું હતુ. આ ગાર્ડનને ‘આર્બોરેટમ’ નામ અપાયુ છે. આર્બોરેટમ લેટિન શબ્દ છે. જેનો અર્થ વૈવિધ્યસભર વૃક્ષો થાય છે.
હાલમાં ગાર્ડનમાં વૃક્ષોની ઓળખ અને તેનો પરિચય થઇ શકે તે માટે નામકરણને લગતી કામગીરી ચાલુ છે. દરેક વૃક્ષ કે છોડ પાસે તેનું નામ દર્શાવાશે. ગાર્ડનની મુલાકાતે આવનાર સામાન્ય માણસ તકની પર જે તે વૃક્ષ કે છોડનું નામ વાંચી તેના વિશે પરિચય મેળવી શકશે. આ ગાર્ડનનો હેતુ ઔષધિય વૃક્ષો અને છોેડવા વિશે લોકોમાં માહિતી અને જાણકારી આપી જાગૃતતા પેદા કરવાનો છે.
દરમિયાન તા.૨૨ના રોજ બોટની વિભાગના ઉપક્રમે પ્લાન્ટ સાયન્સ વિશે રાષ્ટ્રીય સેમિનાર યોજાશે. આ સેમિનાર સવારે ૯.૩૦ કલાકે સોશ્યલ વર્ક ફેકલ્ટીના આઇજી પટેલ હોલમાં યોજાશે. જેમાં પ્લાન્ટ બોર્ડના સીઇઓ બીએસ સજવાન સેમિનારનું ઉદ્ઘાટન કરશે. ‘ફલોરમ ડાઇવર્સિટી ઓફ ઇન્ડિયા’ વિશે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટર ડો. એમ.સંજપ્પા હાર્દરૃપ પ્રવચન આપશે.
sunder abhivyakti srushty na sanjanoni…maja aavi
Read that poem
http://www.recmusic.org/lieder/get_text.html?TextId=15693
Pingback: વસંત – રિયર વ્યૂ મિરરમાં « ગદ્યસુર
Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના