સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

કાશ!
મારી મા મૃત્યુ પામી
તે પહેલાં એક વધુ વખત
તે મને બહુ ગમે છે
તેમ હું કહી શક્યો હોત.

2 responses to “આજનો સુવીચાર

  1. pragnaju મે 2, 2009 પર 12:08 પી એમ(pm)

    જ્યોતને ન સમાવી શક્યો .
    જો એ ભાવના ડગાવી શક્યો હોત તો જ્યોતના સહવાસથી દીપ જગતને પ્રકાશ …
    છુટીજશે આ ધરતી ક્યારે
    કોઇ નથી કહી શકતું

  2. razia મે 3, 2009 પર 4:51 એ એમ (am)

    કાશ!
    હું પણ આજે એજ વિચારી રહી હતી કે મારી માતા નો હાથ પક્ડી ને મેં મારા માથે મૂકી દીધો હોત તો દર વખત ની જેમ જ્યારે જ્યારે હું મારા ઘરે જવા નિકળતી તે વખત ની જેમ અને તે મને દૂર સુધી :આવજો” કહેતી જ્યાં સુધી હું તેની દ્રષ્ટિ થી અલોપ ના થઇ જાઉં.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: