ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 649,272 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Voltaire"To hold a pen is to be at war."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 419 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
- સાનહોઝેથી તેનકાશી
- કંટાળો – એક અવલોકન
- તણખલાં ભેગાં કરી – ગઝલાવલોકન
- જિજ્ઞાસા
- બરફનો ટૂકડો – એક અવલોકન
- એકલતા – ગઝલાવલોકન
- આત્મઘાતમાંથી પદ્મશ્રી
- કરોળિયાનું જાળું – એક અવલોકન
- દાદરાની રેલિન્ગ – એક અવલોકન
- સપનાં – એક અવલોકન
- વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન
- દિલની વાત
- ૧૫, ઓગસ્ટ – ૧૯૪૭
- નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય
- તે બેસે અહીં – ગઝલાવલોકન
વાચકોના પ્રતિભાવ
સુરેશ પર એકલતા | |
pragnaju પર કંટાળો – એક અવલોકન | |
pragnaju પર તણખલાં ભેગાં કરી – … | |
Niravrave Blog પર જિજ્ઞાસા | |
pragnaju પર જિજ્ઞાસા | |
Qasim Abbas પર જિજ્ઞાસા | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર એકલતા – ગઝલાવલોકન |
તમને ફરી પાછા લેખનમાં તરતા જોઇને આનંદ થઇ રહ્યો છે. વાંચન .. પછી થતા ચિંતન અને મનન ને પરિણામે ઉદભવતા વિચારોને અક્ષરદેહ આપવા હવે બે રૂપિયાની બોલપેનની ય જરૂર પડતી નથી. કીબોર્ડ … અને કેટલાક માઉસ ક્લિક હવે મદદમાં રહે છે. જોનાથન લિવિંગ્સ્ટન સીગલ પર આધારીત એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જોયાનું સાંભરે છે …. ચોક્કસ યાદ નથી કે કોણે તે ફિલ્મ બનાવી હતી.
બસ … કહેતો હતો અને આજે પણ એ જ કહીશ કે, મોજ કરો.
હજુ હમણાં તો આ છાપે ચઢાવ્યું અને તમે પધારી ગયા…
બહુ ગમ્યું . હવે કદીક તમારી વાત.. આ છાપરે !!
મુ. અતુલભાઇ અને જ્યોતિકાબહેન ભટ્ટની તસવીર છાપીને એમને ઓળખવાનું કામ સરળ કરી આપ્યું. અલાયદી મેઇલ દ્વારા એમનો ફોન કે મોબાઇલ નંબર મોકલવાનું કરશો.
તમારી મેઇલ મળી કે –
મિત્રો, એક નવા મિત્રની ઓળખ સાથે, ડિસે/ જાન્યુ/ ફેબ્રુ દરમિયાન ગુજરાતની મુલાકાત દરમિયાન મળેલ મિત્રોના પરિચયની એક નવી શ્રેણી ‘ગદ્યસુર’ પર શરૂ કરી છે.
પહેલો પરિચય – શ્રી. અતુલ ભટ્ટનો…
https://gadyasoor.wordpress.com/2011/03/15/yayavar/
આમ તો બ્લોગ પોસ્ટની જાહેરાત કરવાનું બંધ કર્યું છે; પણ જે જે મિત્રોનો પરિચય આપવા ઈચ્છા છે; એમને જણાવું તો ઔચિત્ય ભંગ નહીં ગણો.
લિંક ક્લિક કરી તો આ જ પેજ પર આવી જવાયું. કોઇ ગરબડ તો નથી થઇને ??
આભાર, સુરેશભાઈ
આપનો પરિચય તો રૂબરૂ થયેલો પણ હવે આપના અન્ય મિત્ર ગણનો આપ પરિચય કરાવી રહ્યા છો તે જાણી આનંદ થયો. આપના આ મિત્રોને એક સંદેશો જરૂર પાઠવશો કે ક્યારે ય પણ અમારા વતન જામનગર આવવાનું થાય તો જરૂર અમારી મુલાકત લેવાનું રાખે અમોને તેઓને મળતા આનંદ થશે !
Dvandbhaavee…Hraday ane MAGAJ [ Laaganee-bhaav ane Tark-budhdhi=
“Faith and Knowledge ” vachcheno tatvik fark chhe ne? AAvu to hovaanuj…
Comments .on..” YAYAVARGAAN…. Ek Avlokan…[64=65]….
It merely is suggestive/indicative of “A School of Belief one follows” according to Imprints[ Genes…DNA… Characteristics ..brought with the BIRTH],SAY A SORT OF given things like…
May re- confirm… FROM THE new path U believe to have GOT../ introduced to. oflate…….-La’Kant,”Kaink”
અરવિંદભાઇ … જામનગરથી વલસાડ જરાય દૂર નથી. આપને અમારું નિમંત્રણ છે. સુરેશભાઇના ઓટલે (એમના શબ્દોમાં ‘છાપરે‘) થઇ રહેલી આ ચર્ચા દ્વારા અન્યોના પરિચયની પ્રતિક્ષા તો રહેવાની જ. લક્ષ્મિકાન્તભાઇ ઠક્કરના વીચાર વાંચવા અને સમજવામાં મુશ્કેલી પડી રહી છે.
શ્રી અખિલભાઈ
આપના નિમંત્રણની નોંધ લીધી છે અને જો એ તરફ આવવાનું થશે તો જરૂર જાણ કરીશ આપ પણ આ તરફ અર્થાત દ્વારકા કે અન્ય સ્થળની મુલાકાત ગોઠવો તો યાદ રાખજો કે માર્ગમાં એક જામનગર શહેર પણ આવે છે અને ત્યાં એક મિત્ર આપને મળવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માત્ર જામનગરનો કાર્યક્રમ ગોઠવો તો પણ આપનું સ્વાગત છે.
સ-સ્નેહ
અરવિંદ
જરૂર .. બાકી રહેલી માર્ગદર્શન ગુજરાત યાત્રાના ઉત્તર ગુજરાત, કચ્છ ક્ષેત્ર અને સૌરાષ્ટ્રનો સાગર કાંઠો ખેડવાનો બાકી જ છે. નવા શૈક્ષ્ણિક સત્રના પ્રારંભ બાદ આરંભ કરીશું. જામનગર તો નકશા પર હોય એટલે માર્ગમાં આવશે જ.
નમસ્કાર દાદા,
આદરણીય શ્રી અતુલભાઇનો આપની આ પોસ્ટ મારફત પરિચય થયો, અને એમના વિષે સ-રસ માહિતી અહીં જાણવા-માણવા મળી-ગમ્યું.
આભાર.
આદરણીય શ્રી સુરેશભાઈ
આપ લાભ્યા ને અમને પણ આ ઉત્તમ કાવ્ય કણિકાઓ પ્રેરણા આપી ગઈ.
સરસ મિત્રો ને સરસ યાદ..હળવે હળવે પીરસતા રહેજો.
રમેશ પટેલ(આકાશદીપ)
Sureshbhai,
As suggested went to Pravinbhai’s Blog & posted my Comment.
Nice !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
New Post…Old Posts..Inviting all to Chandrapukar !
vahalane su kevu. suresh tara surni jyot saday kai ketalay divane pragatavase..mane eno ananda che.param atma tari sath sangatha che.bas befikar bani chalyo ja.taro mitra atul tara padachaya mafak taro picho karase.
atuljyotika
અતુલભાઇ ભટ્ટને હું ઓળખું છું એવું અહીં ફોટો જોતાં મને લાગે છે. મારા પતિ પણ એંજિનિયર હતા.. ક્યાંક લીંક અડતી હોય !!!
લતા જગદીશ હિરાણી
Pingback: સાચું સુખ તે જિવંત જીવ્યા – અતુલ ભટ્ટ « કાવ્ય સૂર
Pingback: વડ તેવા ટેટા « ગદ્યસુર
Pingback: એક સવાર અતુલનાં બાળકોની સાથે « ગદ્યસુર
Pingback: જિનિયસ કીડ્ઝ – સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નયન વિણ દર્શન | સૂરસાધના
Pingback: જિનિયસ કીડ્ઝ – સંસ્થા પરિચય | EVidyalay
Pingback: જિનિયસ કીડ – સંસ્થા પરિચય | EVidyalay