ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 649,272 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Voltaire"To hold a pen is to be at war."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 419 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
- સાનહોઝેથી તેનકાશી
- કંટાળો – એક અવલોકન
- તણખલાં ભેગાં કરી – ગઝલાવલોકન
- જિજ્ઞાસા
- બરફનો ટૂકડો – એક અવલોકન
- એકલતા – ગઝલાવલોકન
- આત્મઘાતમાંથી પદ્મશ્રી
- કરોળિયાનું જાળું – એક અવલોકન
- દાદરાની રેલિન્ગ – એક અવલોકન
- સપનાં – એક અવલોકન
- વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન
- દિલની વાત
- ૧૫, ઓગસ્ટ – ૧૯૪૭
- નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય
- તે બેસે અહીં – ગઝલાવલોકન
વાચકોના પ્રતિભાવ
સુરેશ પર એકલતા | |
pragnaju પર કંટાળો – એક અવલોકન | |
pragnaju પર તણખલાં ભેગાં કરી – … | |
Niravrave Blog પર જિજ્ઞાસા | |
pragnaju પર જિજ્ઞાસા | |
Qasim Abbas પર જિજ્ઞાસા | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર એકલતા – ગઝલાવલોકન |
દાદા, આ વખતે તમારે વાડીમાં જ ઉતરવાનું છે.
અમે તો વાડીને નામ પણ દાદાની વાડી આપેલ છે – તમારી જ વાડી સમજો ને.
“વાડી રે વાડી…!”
“બોલો ભાઈ અમદાવાદી”
ભાઈ અતુલને મળવા આવું એક વાર?”
………!
?
આવોને ભાઈ દસવાર
ભાન વગરના દાદા આવે
ભાવનગર તો વારંવાર
જો
‘આગંતુક’ બસ આવે યુએસએ
એક જ વાર,,,
અતુલને અમ સૌ અમેરિકી બ્લોગરોની શુભેચ્છા.
દાદા,
તમે તો મને મુંજવી દીધો
હું આયોજન કરતો નથી
છતાં આપની આ દરખાસ્ત વિશે ગંભીરતાથી વિચારીશ
તમારું ભારત આવવું સ્વાભાવિક ગણાય – અમદાવાદથી ભાવનગર દૂર નથી તેથી ભાવનગર આવવા માટેનું આમંત્રણ પણ વ્યાજબી ગણાય.
જો બધાં દેશો આમંત્રણ આપે તો મારે કેટલાં બધા દેશમાં જવાનું થાય?
એટલે જ હું આયોજન નથી કરતો – અલબત્ત જો એક વખત અચેતન મનમાં વિચાર પડી જાય તો પછી પ્રકૃતિ તેને ગમે તેમ કરીને પુરો કરે છે.
બીજી એક વાત કે કે જેઓ કલાકારો કે કવિઓ છે તે તો પોતાની કલા પીરસવા ત્યાં આવે (કોઈ કોઈ વળી અમેરિકાના ખૂણે ખૂણા ઘમરોળવાનો મિથ્યા ફાંકો લઈને પણ આવે) પણ હું કોઈ કલાકાર કે કવિ તો છું નહિં તો હું ત્યા ક્યાં ઉદ્દેશ્યથી આવું? તે પ્રશ્ન પણ થાય.
એનારાઈ બનવા ઈજન છે; અને આશિશ પણ – તકોથી ભરેલો આ દેશ આખી દુનિયામાંથી લોકોને આંય કણે ખેંચી લાવે છે.
અમેરિકાની ઝાકમઝોળ માટે નહીં – પણ અમેરિક્ન જુસ્સો જોવા, અપનાવવા જેવો છે.
સમય મળે આ વાંચજે
http://rutmandal.info/GlobalGurjari/?page_id=146
Saras Parichay ..!!
ઇન્ટરનેટ – બ્લોગ નો ઉપયોગ કરી રસના આધ્યાત્મિક વિષયને પોષવાની સરસ માવજત અતુલભાઇ લેતા આવ્યા છે. આ બાબતે અતુલભાઇ મારી પ્રેરણા રહ્યા છે. ભજનની બાબતોનો અલગ બ્લોગ પહેલાં વર્ડપ્રેસ માં હતો તેની થીમ શોધવાની તસ્દી લીધા વગર અતુલભાઇના બ્લોગની થીમ જેવી જ થીમ રાખવામાં આવી હતી. પરંતુ વર્ડપ્રેસ મારા પીસી માં ખુલવા માટે નિશ્ચિત સંભાવના ના હોવાથી ના-છૂટકે ડેવલપ કરેલા તે બ્લોગને રદ કરીને (વધારે બ્લોગ નું સંચાલન થઇ શકે નહીં તો પછી શા માટે રાખવા ?) બ્લોગસ્પોટમાં નવો બ્લોગ બનાવવામાં આવ્યો. અતુલભાઇ, મારા ગુરુ ભાઇ પણ છે.
ઓળખી લીધો ને?
ક્યાંથી ઓળખે?
લખાણ વાંચી ધારેલું…
ત્યાં તો મારા દિકરા જેવો,
કદાચ તેના દિકરા જેવો લાગ્યો.
જ્ઞાનવૃધ્ધને વંદન
ભાવનગરમા ઘણી યાદો છે પણ સ્વ ઝવેરચંદ મેઘાણીની દિકરી પદ્મલા અથવા મોરબંગલો વાળી હંસા ગઢવી અથવા અમારા ગઢેચીના સ્વ ડો મોહનભાઇ જાનીની દિકરી નલિની મળે તો જણાવશો સોલ્ટ રીસર્ચવાળા…જવા દો તે તો અહીં ન્યુ જર્સીમા આવી ગઇ.
અને હા,
વંદન આપે નહીં પણ હજાર વખત મારે કરવાના હોય.
સુરેશભાઈ,
આજે તમારા બ્લોગ”ગધસુર” પર અતુલ જાની વિષે.
એ જ અતુલને આગળ જાણી, જુન ૨૭,૨૦૦૯માં એને એના બ્લોગ સાથે મેં મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર એક “કાવ્ય-પોસ્ટ”રૂપે પ્રગટ કરી આનંદ અનુભવ્યો હતો.
એ ફરી વાંચવા માટે “લીન્ક” છે>>>>>
http://chandrapukar.wordpress.com/2009/06/27/%e0%aa%85%e0%aa%a4%e0%ab%81%e0%aa%b2%e0%aa%ad%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%93/
ત્યારબાદ,….મારા બ્લોગ પર અતુલ અનેકવાર….થોડા સમય માટે એની બ્લોગ એકટીવીટી બંધ થતા નારાજી પણ દર્શાવી..અને પછી એ એના બ્લોગ પર બીઝી.
પણ….આજે મિત્ર સુરેશે અતુલને એમના બ્લોગ પર લાવ્યા. જુની યાદ તાજી !..અને, વધુમાં અતુલને એના પરિવાર સાથે ફોટાઓમાં નિહાળ્યો, અને ફરી આનંદ.
અતુલની બ્લોગ-યાત્રા ચાલુ રહે…એના ભક્તિભાવમાં “માનવતા” ખીલતી રહે એવી અંતરની પ્રાર્થના>>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you Sureshbhai..and Atul & others on Chandrapukar !
દિકરા જેવો શા માટે?
દિકરો જ કહોને
શ્રી અતુલભાઈ અને સુરેશભાઈ …સુંદર વિચારોથી શોભતા માનવંતા યાત્રીઓ.
શ્રી અતુલભાઈનું કુદરત ખોળે ખીલેલા મધુર જીવન અને સૌરાષ્ટ્રની પરોણાગતથી શોભતું હૃદય
સાચે જ તેમનિ બ્લોગ પોષ્ટમાં મહેકે છે. તેમના વિશે આપના લેખ અને ફોટા જોઈ આનંદ થયો.
આ આનંદ સદા ખીલતો રહે એવી શુભેચ્છા.
રમેશ પટેલ(આકાશદીપ)
વાહ, મિત્રોની મિત્રતા અને મહેમાનગતી !
અતુલભાઈનો મને એમના બ્લોગ થકી આછો પાતલો જે પરિચય છે એ પરથી ચોક્કસપણે કહી શકું કે તેઓ અતુલ્ય છે અને આ જગતના અતુલ્ય આગંતુક છે.
I thankful to your visit your visit to Bhavnagar , my gain is that I came to know Atul because of that.A very interesting and “bahuShrut” personalty.Always very eager to help couple.
Now you have two reasons for longer stay in Bhavnagar. In case we both get tired and bored of each other you have a place to go.( in such case it may so happen that you will be at my place and me at Atul’s)
શ્રી ભરતભાઈ,
તમને તો અત્યારે પણ જ્યારે કંટાળો આવે ત્યારે આંબાવાડી આવી જવાની છૂટ છે.
નાળીયેરો કેરી પાકી ગઈ છે – તમને આપી જાઉ કે તમે લેવા આવશો?
Pingback: બેટા સેન્સેક્ષ | હાસ્ય દરબાર
Pingback: પત્નીની સ્મશાનયાત્રા ! | હાસ્ય દરબાર
ભાવનગર આવી અને ચાર મહિના રહી. ત્યારે ઓળખતી હોત તો જરૂર વાડી તેમજ અતુલભાઈ અને કવિતાને મળવાનો લહાવો માણ્યો હોત! ખેર બ્લોગ ઉપર પરિચય થયો.
click on
http://www.pravinash.wordpress.com