ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 647,036 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Richard Wright"Men can starve from a lack of self-realization as much as they can from a lack of bread."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
jugalkishor પર જાગૃતિમાં હરણફાળ | |
સુરેશ પર હાદઝા | |
સુરેશ પર નવી દિશા તરફ | |
pragnaju પર નવી દિશા તરફ | |
pragnaju પર કરોળિયાનું જાળું – એક… | |
Jayshree Patel પર કરોળિયાનું જાળું – એક… | |
Qasim Abbas પર કરોળિયાનું જાળું – એક… | |
nabhakashdeep પર સપનાં – એક અવલોકન | |
pragnaju પર સપનાં – એક અવલોકન | |
Pravina પર પુરીના લુવા બનાવતાં – એક… |
માન્યતાઓ જ દુ:ખ દાયક છે બાકી ગરીબાઈ(ખોરાકનો અભાવ)થી મોટું દુ:ખ જગતમાં બીજુ કોઈ નથી. એકલતા એ તો મનની સ્થિતિ છે. લાખો લોકો વચ્ચે પણ માણસ પોતાને એકલો મહેસુસ કરતો જ હોય છે ને?
માન્યતાને જો ચકાસવામાં ન આવે તો તે ઉંડે સુધી પેસી જાય છે. ચકાસેલી માન્યતા સાચી હોય તો હકીકત થઈ જાય છે અને ખોટી હોય તો તેનાથી છુટકારો પ્રાપ્ત થાય છે. સારી વાત તો તે છે કે કોઈ પણ માન્યતા બંધાણા પછી શક્ય તેટલી જલદી તેની ચકાસણી કરી લેવી જોઈએ.
Dada,
You knew it always. Now, you believe it thru’ this experience.
How one feels?
Loneliness is a feeling when you stop expressing the feeling.
Life is around us as long as one learns how to live.
એકલો બેસી રહ્યો,
માનતો હતો એકલો છું!
But, when one opens eyes,
Mind and learn with cognition outer and inner world loneliness
leave.
Enjoy… life as it is.
સાચી વાત એ છે કે તમે માન્યું જ નહોતું કે તમે એકલા છો નહિતર આ બધું નિરીક્ષણ હોત જ નહીં !! correct yr words pl. !!
લતા હિરાણી
કોઈ માનશે નહીં – પણ આવા વિચાર આપણા હોતા જ નથી. આપણી અંદર સદા વિલસી રહેલ પરમ ચૈતન્યનો અંશ જ આવા ભાવ અને આવા વિચાર જગાડતું હોય છે.
એકલતા??? હોય છે જ ક્યા? આપણી આસપાસ કેટ- કેટલું વેરી દઈને એણે આપણને એકલતામાંથી ઉગારી લઈને સલુણા સહવાસમાં ઘેરી લીધા છે તો એકલતા વળી કઈ બલા???
Pingback: એકલતા | સૂરસાધના
એકલતા એ મનની માયા જાળ છે.
માત્ર થોડા જ શબ્દો અને કેટલી મોટી વાત!
Pingback: એકલતા | સૂરસાધના
‘एकलता’ ? आनंद !
પીડા કરતાં પણ એકલતા વધારે ભયંકર છે.
કારણ કે પીડા સહ્ય થઈ જાય છે,
એકલતાનું વજન અસહ્ય બની જતું હોય છે
પણ
કેટકેટલાં જીવન વિલસી રહ્યાં હતાં? કેટકેટલાં હોવાપણાં ધબકી રહ્યાં હતાં; શ્વસી રહ્યાં હતાં?
એ ક્યાં એકલો………………………………………