ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 649,272 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Voltaire"To hold a pen is to be at war."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 419 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
- સાનહોઝેથી તેનકાશી
- કંટાળો – એક અવલોકન
- તણખલાં ભેગાં કરી – ગઝલાવલોકન
- જિજ્ઞાસા
- બરફનો ટૂકડો – એક અવલોકન
- એકલતા – ગઝલાવલોકન
- આત્મઘાતમાંથી પદ્મશ્રી
- કરોળિયાનું જાળું – એક અવલોકન
- દાદરાની રેલિન્ગ – એક અવલોકન
- સપનાં – એક અવલોકન
- વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન
- દિલની વાત
- ૧૫, ઓગસ્ટ – ૧૯૪૭
- નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય
- તે બેસે અહીં – ગઝલાવલોકન
વાચકોના પ્રતિભાવ
સુરેશ પર એકલતા | |
pragnaju પર કંટાળો – એક અવલોકન | |
pragnaju પર તણખલાં ભેગાં કરી – … | |
Niravrave Blog પર જિજ્ઞાસા | |
pragnaju પર જિજ્ઞાસા | |
Qasim Abbas પર જિજ્ઞાસા | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર એકલતા – ગઝલાવલોકન |
‘જૂથ …’
એક ભજનની પંક્તી યાદ આવે છે
જૂથ જૂથ મેલાવું કે, સીયા સંગ કીની હો;
કેસર આડ બનાઇ કે, મૃગમદ દીને હો ..
‘એનું મન-
એના રાગ અને દ્વેષ.’
આધ્યાત્મિક માર્ગના પથિકે-
રાગ-દ્વોષ ઓગાળી નાખવાનાં છે. બીજાના દોષોને ભૂલી જવાના છે .મન વિચારોનો સતત પ્રવાહ છે.ઘેરાયેલા પાણીમાં એની શક્તિ નથી દેખાય દેતી પરંતુ તેના પ્રવાહિત થવા પર નદીમાં ગતિ અને શક્તિ આવી જાય છે. આ જ પ્રકારે વિચાર પ્રવાહિત થાય છે તો તેમાં ઘણો ઉદ્વેગ ઉત્પન્ન થાય છે અને મન મનુષ્યનો સૌથી મોટો શક્તિશાળી વિરોધી બની જાય છે.મનના અરીસાને સ્વચ્છ કરવાનું . ચિત્તશુઘ્ધિ કરી જીવનશુઘ્ધિ સાધીને આત્માની સમીપ જઇને વસવાનુ…જે ઉપનિષદનો અર્થ છે,
નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી
અને આંતરશુદ્ધિ વગર એનો સંપર્ક સધાતો નથી.
મન-ઇન્દ્રિય ઓની બાહ્ય વૃત્તિઓને અટકાવી, અંતર્મુખી બની ધ્યાન ધરે છે અને હૃદયમાં સમાયેલા એ ઇશ્વરને સંપૂર્ણપણે સમર્પિત થઇને જ્ઞાન, બળ, આનંદ વગેરે ગુણોને મેળવવાની પ્રાર્થના કરે છે એને ઇશ્વર ચોક્કસપણે અદ્ભુત ગુણોથી પરિપૂર્ણ કરી દે છે
Unless you live by your self and connect with Thy…
Here Pragnaben said,,,
“નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વગર એનો સંપર્ક સધાતો નથી.”