સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્વચ્છતા અભિયાન – એક અવલોકન


     વિનોદભાઈના બ્લોગ ‘વિનોદ વિહાર’ પર આની વિગતે વાત છે – ઘણા બધા ચિત્રો અને વિડિયો સાથે. એમાં ઉમેરો કરવાની કશી જરૂર નથી.

  અહીં એની ઉપર ‘અવલોકન’ છે !

   ‘TED’ ના એ સરસ વિડિયો પરથી બે ચિત્રો બનાવ્યા.

પહેલાં - વર્ષોથી આમ જ હતું.

પહેલાં – વર્ષોથી આમ જ હતું.

પણ છ મહિનાથી આમ થઈ શક્યું છે …

bang_1

         હા! કોઈકે સફાઈ કરીને ત્યાં સુશોભન કરી દીધું ……માટે આમ થયું. હવે ત્યાં કોઈ કચરો નથી નાંખતું.

     આપણા મનમાં કેટલો કચરો ભરાયેલો પડ્યો છે? એની સફાઈ કરવા કોઈ નહીં આવે. એ તો આપણે જ સાફ કરવો પડશે.  અને… એક વખત સફાઈ ગઈ એટલે બેન્ગલોરની આ જગ્યાની જેમ વાત પતી જતી નથી. દરરોજ સફાઈ ચાલુ જ રાખવી પડે છે. મનની પ્રકૃતિ જ એ છે કે, કચરો ભેગો થતાં સહેજ પણ વાર નથી લાગતી. એને સતત સાધનાથી સ્વચ્છ રાખવું પડે છે.

અને એ આપણે ધારીએ છીએ,
એટલી બધી મુશ્કેલ વાત નથી.

      નીચેની બાબતો માટે સભાનતા, જાગરૂકતા અને સતત પ્રયત્નો આપણે કોઈ મુશ્કેલી વિના કરી શકીએ તેમ છીએ જ.

ભાગ -૧૦……..ખાન,પાન

ભાગ -૧૧……..હાસ્ય

ભાગ -૧૨……..સત્સંગ

ભાગ -૧૩……..હોબી

ભાગ -૧૪……..યોગાસન

ભાગ – ૧૫ …….પદ્મમુદ્રા 

ભાગ -૧૬……..પ્રાણાયમ

ભાગ -૧૭……..ૐ કાર અને સોSહમ્ 

ભાગ -૧૮……..ધ્યાન

ભાગ -૧૯……..નિજ દોષ દર્શન

ભાગ -૨૦……..સેવા

પણ એની ટેવ પાડવી પડે. ઉપરના બધા લેખ ન વંચાય તો આ બે તો જરૂર વાંચજો જ.

ભાગ -૨૧…….  નાનકડી શિસ્ત, ભાગ-૧

ભાગ -૨૨……….નાનકડી શિસ્ત, ભાગ-૨

3 responses to “સ્વચ્છતા અભિયાન – એક અવલોકન

  1. pragnaju નવેમ્બર 13, 2014 પર 8:49 પી એમ(pm)

    સ્વચ્છતા અભિયાન જેમા વિશ્વે સાથ આપ્યો

  2. Vinod R. Patel નવેમ્બર 13, 2014 પર 9:17 પી એમ(pm)

    રી-બ્લોગ માટે આભાર

    આપના પહેલાંના આ બધા તમારા લેખો-અવલોકનો કાબિલે દાદ છે અને મનની. તનની અને દેશની

    સ્વચ્છતા માટે ઘણા જ સુસંગત છે..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: