ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 649,272 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Voltaire"To hold a pen is to be at war."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 419 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
- સાનહોઝેથી તેનકાશી
- કંટાળો – એક અવલોકન
- તણખલાં ભેગાં કરી – ગઝલાવલોકન
- જિજ્ઞાસા
- બરફનો ટૂકડો – એક અવલોકન
- એકલતા – ગઝલાવલોકન
- આત્મઘાતમાંથી પદ્મશ્રી
- કરોળિયાનું જાળું – એક અવલોકન
- દાદરાની રેલિન્ગ – એક અવલોકન
- સપનાં – એક અવલોકન
- વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન
- દિલની વાત
- ૧૫, ઓગસ્ટ – ૧૯૪૭
- નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય
- તે બેસે અહીં – ગઝલાવલોકન
વાચકોના પ્રતિભાવ
સુરેશ પર એકલતા | |
pragnaju પર કંટાળો – એક અવલોકન | |
pragnaju પર તણખલાં ભેગાં કરી – … | |
Niravrave Blog પર જિજ્ઞાસા | |
pragnaju પર જિજ્ઞાસા | |
Qasim Abbas પર જિજ્ઞાસા | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર એકલતા – ગઝલાવલોકન |
સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજીએ મારા મનની જ વાત કરી. અને તે અંગત રુચિની. દરેકના. જીવનમાં એવી ઘણી ઘણી વાતો, જે સામાન્યરીતે મોટા જનસમાજને ગમતી હોય પણ, સરસ હોય પણ રુચિ ન હોય. રુચિ નથી…કશો વાંધો નહિ. માનસશાસ્ત્ર ભણ્યા વગર પણ કહી શકાય કે જો તમને રસ ન હોય તો એમાં ગિલ્ટી ફિલિંગ ન રાખવી જોઈએ કે બધાને ગમ છે અને મને કેમ નથી ગમતું. નથી ગમતું….બસ નથી ગમતું. એમાં દેખાદેખીનો અપરાધ ભાવ ન હોવો જોઈએ. જો અપરાધભાવ આવશે તો તમારા મન પર અન્યનું આધિપત્ય આવી જશે. હું રોટલી અને ગરમ દાળ ખાવાને ટેવાયલો છું અને મને સૌરાસ્ટ્રનો બાજરાનો રોટલો ને ઑળો નથી ભાવતો. તો હું વિનય પૂર્વક બાજુ પર મૂકી દઉં. સવામીજીએ સરસ વાત કરી. સુરેશભાઈ આ તમે અડધી રાત્રે જાગીને પોસ્ટ કર્યું?
thanks for sharing very useful thoughts 🙂 made my day. thanks