સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સુવિચાર – એક અવલોકન

આ બ્લોગ પર રોજ એક સુવિચાર મુકવાના ચાળે ‘સુજા’ ચઢ્યો હતો.

thou

આ સુવિચાર પર ક્લિક કરો.

પણ, આજે ખબર પડી કે, નેટ ઉપર તો આનાથી ઘણી વધારે સારી રીતે ગરવા ગુજરાતીઓએ ‘સુવિચાર’ મૂકેલા જ છે –

thoughts

આ સચિત્ર સુવિચાર પર ક્લિક કરો.

 અ…ધ…ધ…ધ….

અને હવે ‘અવલોકન કાળ’ !

      એમ કેમ કે, આટલા બધા સુવિચારો વાદળ વચ્ચે, છાપાંઓમાં, ઉપદેશકોની વાણીમાં, કથાઓમાં , ઠેર ઠેર, અત્ર-તત્ર- સર્વત્ર ફેલાયેલા, વિખરાયેલા, ઘૂમી રહેલા હોવા છતાં દુનિયામાં સારપ નહીં પણ કુટિલતાનો વ્યાપ જ વધારે છે?

 એક જ વિચારને
જીવનમાં
એક જ મહિના માટે
ઊતારી જોઈએ તો?

2 responses to “સુવિચાર – એક અવલોકન

  1. pragnaju જાન્યુઆરી 4, 2017 પર 8:05 એ એમ (am)

    જીવનમાં ઊતારો તો ઉધ્ધાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: