ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 647,036 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Richard Wright"Men can starve from a lack of self-realization as much as they can from a lack of bread."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
jugalkishor પર જાગૃતિમાં હરણફાળ | |
સુરેશ પર હાદઝા | |
સુરેશ પર નવી દિશા તરફ | |
pragnaju પર નવી દિશા તરફ | |
pragnaju પર કરોળિયાનું જાળું – એક… | |
Jayshree Patel પર કરોળિયાનું જાળું – એક… | |
Qasim Abbas પર કરોળિયાનું જાળું – એક… | |
nabhakashdeep પર સપનાં – એક અવલોકન | |
pragnaju પર સપનાં – એક અવલોકન | |
Pravina પર પુરીના લુવા બનાવતાં – એક… |
બહુ લાંબી વાર્તા છે,વાંચતાં વાંચતાં પણ થાકી જવાય… થોડા પ્રકરણૉ વાંચ્યાં…હજી બધા પ્રકરણો વાંચવાના બાકી….
________________________________
હા મનસુખભાઈ , નિવૃતિનો પણ થાક લાગતો હોય છે. અંગો આરામ વહેલા માગે છે.
Reblogged this on વિનોદ વિહાર and commented:
સીનીયરો માટે ઉપયોગી ઈ-બુક ” નિવૃત્ત થયા પછી ”..
નિવૃત થયા એટલે કમાવા માટેની રોજ બ રોજની પ્રવૃતિઓ અને વૃત્તિઓ લગભગ નહીવત થઇ જાય છે.મન ગમતી પ્રવૃત્તિમાં મન પરોવી ઘણું ઉપયોગી કામ આ સમયે થઇ શકે છે.એ કરવા માટે સમયની મૂડી હાથવગી હોય છે.
નેટ જગતમાં જાણીતા સાહિત્ય મિત્ર શ્રી. વિજય શાહના સંકલનથી બનાવેલ ૬૦+ના નિવૃત વયસ્કોએ ખાસ વાંચવા જેવી ઈ-બુક
” નિવૃત્ત થયા પછી ”માં સીનીયરો માટે ઉપયોગી વાચન સામગ્રી બનશે.(રી-બ્લોગ માટે આભાર ..શ્રી સુરેશ જાની )
વિનોદ પટેલ