ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 638,435 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Robert Quillen"There are glimpses of heaven to us in every act, or thought, or word, that raises us above ourselves."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- સ્વ. ડો. કનક રાવળ જૂન 6, 2022
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
pragnaju પર શીલા – ૩ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૨ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૨ | |
શીલા – ૨ | સૂરસાધના પર શીલા – ૧ | |
Niravrave Blog પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૧ | |
Valibhai Musa પર શીલા – ૧ | |
pragnaju પર ચિત્રકાર દાદીમા | |
gujratgaurav પર માતૃભક્ત મન્જિરો |
મળ્યું છે, તો કંઈ આપવું જોઈએ,
કશું એ રીતે પામવું જોઈએ……”તેન ત્યક્તેન ભુંજીથા” અર્થાત “ત્યાગીને ભોગવી જાણ”. જે આપણેને ઘણું બધું કહી જાય છે.”ઈશાવાસ્યમ ઈદમ સર્વમ યત્કિંચીત જગત્યાંજગત”(વેદ)..(જગત ત્યાજ્ય નથી, ભોગ્ય પણ નથી પૂજ્ય છે સરાહનીય છે..ખોટું છે, મિથ્યા છે, ક્ષણિક સ્વપ્ન છે મોહમાયા છે છતાં પણ તેનું ઘરેણું છે માટે સુંદર છે).
જગત ત્યાજ્ય એટલા માટે નથી કેમકે તે આપણું નથી..એ તો આપણ સૌને પોતપોતાના પાર્ટ બજાવવા મળેલું સ્ટેજ છે; જે બન્યું બનાવેલ છે. ત્યાગ તો એનો કરી શકાય જે આપણું છે કે જેને પોતાનું કહી શકાય. આ પંચ તત્વોનો બનેલ પિંડ(દેહ) જે ધારણ કરેલ છે..તેય અહીંયા પાર્ટબજાવવા મળેલ ચોલો છે. તે પ્રકૃતિ દ્વારા નિર્મિત છે તે પણ ત્યાજ્ય છે.