નહિ વર્ષામાં પૂર નહિ ગ્રીષ્મ મહીં શોષાય કોઈના સંગ નિ:સંગની એને કશી અસર નવ થાય ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ છલક છલક છલકાય છતાં યે કદી શકી નવ ઢળી વૃન્દાવનમાં વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ
આ ક્ષણ, આ પળ – જે કાંઈ પણ થાય છે તે આ પળમાં જ થઈ શકે છે. એ વિતી જાય પછી સુખદ કે દુઃખદ સ્મૃતિ જ બાકી રહી જાય છે. અથવા આવનાર કાળની આશા કે ભય માત્ર જ આપણા ચિત્તમાં હોય છે.
વાચકોના પ્રતિભાવ