સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આ ક્ષણ

સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ

નહિ વર્ષામાં પૂર નહિ ગ્રીષ્મ મહીં શોષાય
કોઈના સંગ નિ:સંગની એને કશી અસર નવ થાય
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ
છલક છલક છલકાય છતાં યે કદી શકી નવ ઢળી
વૃન્દાવનમાં વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ

-મણિલાલ દેસાઈ

અહીં સાંભળો – માવજીભાઈ મુંબઈવાળાએ એ બહુ પ્રેમથી એ પળને સાચવી રાખી છે !

આ ક્ષણ, આ પળ – જે કાંઈ પણ થાય છે તે આ પળમાં જ થઈ શકે છે. એ વિતી જાય પછી સુખદ કે દુઃખદ સ્મૃતિ જ બાકી રહી જાય છે.  અથવા આવનાર કાળની આશા કે ભય માત્ર જ આપણા ચિત્તમાં હોય છે. 

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: