આ હાઈકૂનું રસદર્શન –
અહીં ખાસ પ્રયોજનથી ‘કેળાં’ શબ્દ હાઈકૂમાંથી બાકાત રાખ્યો છે . કારણ ?
એ મૂળ વિચારનો કર્તા છે . અને અહીં એ ‘અહં’ ના રૂપક તરીકે વાપર્યું છે. જેમ કેળાની છાલ ભોંય પર પછાડી દે, તેમ વકરેલો ‘અહં’ પણ ભલભલા ચમરબંધીને – મને , તમને, સૌને વિનિપાતના ગર્તામાં ધરાશાયી કરવા સક્ષમ હોય છે.
પણ એ જ ‘અહં’ બરાબર માવજત પામેલો હોય તો સરસ રીતે ધોયેલું કેળું જેમ દેવની સેવામાં ઉચ્ચ સ્થાન ગ્રહણ કરે છે , તેમ જ કોઈ પણ જાગૃત જણને ચેતનાના શિખરે પહોંચાડી શકે છે.
માટે જ ‘ કર્તાભાવ’ની બાદબાકી કરવા બન્નેની બાદબાકી કરી દીધી !
બીજી એક આડવાત એ પણ છે કે,
ઘણા બધા ‘એ’ કારાંત
‘એ’ ની તરફ
અંગુલિનિર્દેશ કરે છે.
Like this:
Like Loading...
Related
વાહ, ભાઈ, મનનીય રસદર્શન! હાઈકુ લિખતે રહો, સમજાતે રહો. અંગ્રેજીભાષીઓ I ને કેપિટલ કેમ લખે છે, તે વિચારણા માગી લે છે.
‘એ મૂળ વિચારનો કર્તા છે . અને અહીં એ ‘અહં’ ના રૂપક તરીકે વાપર્યું છે. જેમ કેળાની છાલ ભોંય પર પછાડી દે, તેમ વકરેલો ‘અહં’ પણ ભલભલા ચમરબંધીને – મને , તમને, સૌને વિનિપાતના ગર્તામાં ધરાશાયી કરવા સક્ષમ હોય છે.’
વાહ
—–ટપ ટપ કરતા ખમ ખમ કરો
કદલીફલ
છાલ સાથે ખવાય
અતિ પૌષ્ટિક