ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 649,272 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Voltaire"To hold a pen is to be at war."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 419 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
- સાનહોઝેથી તેનકાશી
- કંટાળો – એક અવલોકન
- તણખલાં ભેગાં કરી – ગઝલાવલોકન
- જિજ્ઞાસા
- બરફનો ટૂકડો – એક અવલોકન
- એકલતા – ગઝલાવલોકન
- આત્મઘાતમાંથી પદ્મશ્રી
- કરોળિયાનું જાળું – એક અવલોકન
- દાદરાની રેલિન્ગ – એક અવલોકન
- સપનાં – એક અવલોકન
- વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન
- દિલની વાત
- ૧૫, ઓગસ્ટ – ૧૯૪૭
- નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય
- તે બેસે અહીં – ગઝલાવલોકન
વાચકોના પ્રતિભાવ
સુરેશ પર એકલતા | |
pragnaju પર કંટાળો – એક અવલોકન | |
pragnaju પર તણખલાં ભેગાં કરી – … | |
Niravrave Blog પર જિજ્ઞાસા | |
pragnaju પર જિજ્ઞાસા | |
Qasim Abbas પર જિજ્ઞાસા | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર એકલતા – ગઝલાવલોકન |
I cut them to enable going inside the other
We too have to transform our ego to be in the world of others.
That is first step for
સંઘ પ્રવ્રુત્તિ
આઠનું બળ – એક અવલોકન મજાનું અવલોકન માણતા યાદ આવે
બાળપણમા પુછતા હુ એટ નાઇન ? ઉતર હતો સેવન એટ નાઇન !
અને આધ્યાત્મિક દ્રુષ્ટિએ…
આઠ અતિપ્રમાણરૂપ જે શાસ્ત્રો – (૧) વેદ (૨) વ્યાસસૂત્ર (૩) શ્રીમદ્ ભાગવત પુરાણ (૪) મહાભારતને વિષે વિષ્ણુસહસ્રનામ (૫) ભગવદ્ગીતા (૬) વિદુરનીતિ (૭) સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહીલું વાસુદેવમાહાત્મ્ય (૮) યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે અને આઠ અંકનું રહસ્ય ભાદરવાના રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. શ્રીકૃષ્ણએ દ્વાપર યુગમાં માતા દેવકીની કૂખે જન્મ લીધો. તેઓ દેવકી અને વસુદેવના આઠમા સંતાન હતા. કહેવાય છે કે કૃષ્ણના જન્મ પહેલા આકાશવાણી થઈ હતી કે દેવકી અને વસુદેવનું આઠમુ સંતાન જ કંસની મૃત્યુનું કારણ બનશે. એટલે એક એક કરીને કંસે દેવકીના સાત સંતાનોને મારી નાખ્યા. પરંતુ કૃષ્ણની હત્યા કરવામાં તે નિષ્ફળ રહ્યો. કૃષ્ણના જીવનમાં 8ના આંકનું ખૂબ જ મહત્વ છે. તેઓ દેવકી અને વાસુદેવના આઠમા પુત્ર હતા. તો તેમનો જન્મ પણ રાતના આઠમા મુહર્તમાં 12 વાગે થયો હતો.
અમારા દાદા કહેતા-‘અથાંણાં આઠ ને રોટલો એક…’નો અર્થ હજુ સમજાયો નથી !
*આઠનું બળ – એક અવલોકન મજાનું અવલોકન માણતા *
*યાદ આવેબાળપણમા પુછતા હુ એટ નાઇન ? ઉતર હતો સેવન એટ નાઇન !અને આધ્યાત્મિક
દ્રુષ્ટિએ…આઠ અતિપ્રમાણરૂપ જે શાસ્ત્રો – (૧) વેદ (૨) વ્યાસસૂત્ર (૩) શ્રીમદ્
ભાગવત પુરાણ (૪) મહાભારતને વિષે વિષ્ણુસહસ્રનામ (૫) ભગવદ્ગીતા (૬) વિદુરનીતિ
(૭) સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહીલું વાસુદેવમાહાત્મ્ય (૮) યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ
છે અને આઠ અંકનું રહસ્ય ભાદરવાના રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ
થયો હતો. શ્રીકૃષ્ણએ દ્વાપર યુગમાં માતા દેવકીની કૂખે જન્મ લીધો. તેઓ દેવકી
અને વસુદેવના આઠમા સંતાન હતા. કહેવાય છે કે કૃષ્ણના જન્મ પહેલા આકાશવાણી થઈ
હતી કે દેવકી અને વસુદેવનું આઠમુ સંતાન જ કંસની મૃત્યુનું કારણ બનશે. એટલે એક
એક કરીને કંસે દેવકીના સાત સંતાનોને મારી નાખ્યા. પરંતુ કૃષ્ણની હત્યા કરવામાં
તે નિષ્ફળ રહ્યો. કૃષ્ણના જીવનમાં 8ના આંકનું ખૂબ જ મહત્વ છે. તેઓ દેવકી અને
વાસુદેવના આઠમા પુત્ર હતા. તો તેમનો જન્મ પણ રાતના આઠમા મુહર્તમાં 12 વાગે થયો
હતો.અમારા દાદા કહેતા-‘અથાંણાં આઠ ને રોટલો એક…’નો અર્થ હજુ સમજાયો નથી *