ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
જન્મ અને મૃત્યુ વચ્ચેના ગાળાને આપણે ‘જીવન’ કહીએ છીએ. વિજ્ઞાનનું કામ આ ગાળાને લંબાવવાનું, ટૅક્નોલૉજીનું કામ આ ગાળા માટે સગવડો ઊભી કરવાનું અને અધ્યાત્મનું કામ આ ગાળાને સુખમય બનાવવાનું છે.
લંબાણ, સગવડ અને સુખ એ ત્રણે જુદી બાબતો છે.
આ બ્લોગ પર રોજ એક સુવિચાર મુકવાના ચાળે ‘સુજા’ ચઢ્યો હતો.
પણ, આજે ખબર પડી કે, નેટ ઉપર તો આનાથી ઘણી વધારે સારી રીતે ગરવા ગુજરાતીઓએ ‘સુવિચાર’ મૂકેલા જ છે –
અ…ધ…ધ…ધ….
—
અને હવે ‘અવલોકન કાળ’ !
એમ કેમ કે, આટલા બધા સુવિચારો વાદળ વચ્ચે, છાપાંઓમાં, ઉપદેશકોની વાણીમાં, કથાઓમાં , ઠેર ઠેર, અત્ર-તત્ર- સર્વત્ર ફેલાયેલા, વિખરાયેલા, ઘૂમી રહેલા હોવા છતાં દુનિયામાં સારપ નહીં પણ કુટિલતાનો વ્યાપ જ વધારે છે?
એક જ વિચારને
જીવનમાં
એક જ મહિના માટે
ઊતારી જોઈએ તો?
આપણે આનંદ તો મેળવીએ જ છીએ. સુખ અને આનંદની શોધ – એ કોઈ પણ સજીવનો – માણસનો ખાસ – પ્રાથમિક ઉદ્દેશ્ય હોય છે.
પણ આપણો આનંદ?
એ પણ આપણી જેમ
પ્રૌઢ – વૃદ્ધ બની ગયો છે.
ખરો આનંદ?
આપણે બાળક હતા ત્યારનો જ તો!
નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરો અને શ્રી. શ્રી. રવિશંકરનો સંદેશ વાંચો, મમળાવો, આત્મસાત કરો
એ આનંદ પાછો મેળવવા જ તો !
શ્રી.શ્રી. રવિશંકરનો દશેરા વિશે એક સરસ સંદેશ
Forget about how you feel, feelings keep changing. One minute it is good, next minute it is not good, so what! Move with valour and courage.
Winning over the small mind is Vijaya Dasami.
There are many situations or states of mind, but generally you can categorize them into three kinds:
- When there is craving or longing. Longing for worldly or spiritual experiences
- When there is dullness. There is neither longing nor there is any interest in anything. a sense of inertia in our mind. You just go on with inertia. This situation can set now and then in life
- When there is contentment, happiness and joy
The purpose of all this celebration is to move from inertia to joy, to move from longing to contentment. It’s so beautiful.
આ બ્લોગનું નામ ‘ગદ્યસુર’ હતું ત્યારે ઘણા વખત સુધી દરરોજ ‘આજનો સુવિચાર’ પ્રગટ કરવાનો ચાલ રાખ્યો હતો.
આ રહ્યા એ ‘આજના સુવિચાર’ ( ૫૧૯ # )
હવે એ ઓરતા તો આથમી ગયા(!) પણ, આવા વિચારોને નવો દેહ આપવાનું મન થયું ; અને ‘સ્ક્રેચ’ પર એમાંના થોડાક અજમાવી જોયા.
સ્ક્રેચ’ની વિશેષતા એ છે કે, એમાં આપણી મરજી મુજબ ઘણાં બધાં આકર્ષણો ઉમેરી શકાય છે.દા.ત. સામાન્ય રીતે ‘પાવર’ પોઈન્ટમાં બનાવેલા સ્લાઈડ શો અથવા તેના પરથી બનાવેલ વિડિયોમાં બેકગ્રાઉન્ડ અને સંદેશ સ્થાયી ( Static) હોય છે. એ એક વખત જેમ બનાવ્યા હોય; તેમના તેમ જ રહે છે.
પણ, અહીં જોઈ શકાશે કે, દરેક ક્લિકની સાથે, નવો જ સંદેશો, નવા રંગમાં અને નવા બેકગ્રાઉન્ડ સાથે આવતો રહે છે. અલબત્ત અપલોડ કરેલાં ચિત્રોની સંખ્યાથી એ આગળ ન જ જઈ શકે! પણ એક નવો જ નજ઼ારો ઊભો કરી શકાય છે.
અજમાવી જુઓ
અને
આની ખાતરી કરી મજા માણો.
A small extract – thanks to shri Sharad Shah, Ahemdabad.
========================
I KNOW YOU WANT US ALL TO RID OURSELVES OF OUR EGOS AND MINDS, AND IN MY CASE, I KNOW THAT THIS IS VERY NECESSARY, BUT FOR THOSE OF US WHO WILL BE RETURNING TO THE WEST, WOULD NOT A TOTAL ABSENCE OF MIND OR EGO MAKE LIFE MUCH MORE DIFFICULT?
………..
Prem Joyce,
WHEN I SAY, “DROP THE EGO, DROP THE MIND,” I don’t mean that you cannot use the mind any more. In fact, when you don’t cling to the mind you can use it in a far better, far more efficient way, because the energy that was involved in clinging becomes available. And when you are not continuously in the mind, twenty-four hours a day in the mind, the mind also gets a little time to rest.
વાચકોના પ્રતિભાવ