સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન દર્શન

   સાભારશ્રી. શરદ શાહ

     આ પાનાં પર માધવપુર( ઘેડ) માં આવેલ ‘ઓશો’ આશ્રમના સ્થાપક, પૂજ્ય અને પ્રિય શ્રીમદ્‍ બ્રહ્મવેદાન્ત સ્વામી નાં પ્રવચનો પરથી તૈયાર કરેલાં વચનામૃતોથી મઘમઘતા ચિંતન લેખની અનુક્રમણિકા છે. જિજ્ઞાસુ વાચક આ વચનો પરથી પ્રેરણા લેશે અને પોતાના જીવનને સુવાસિત, આનંદમય અને કલ્યાણમય બનાવશે, એવી અભિપ્સા છે.

    કદાચ કોઈકની પ્યાસ ઊઘડે , અને તે અંતરયાત્રાના આખરી શિખર તરફ પ્રયાણ આદરે એમ પણ બને.

img_3587

ઈ-બુક

jd

આ ટાઈટલ પાના પર ક્લિક કરો

સ્વામીજીનો પરિચય

ઓશો આશ્રમને લગતી માહિતી…

-૧-   ;   -૨-   ;   -૩-  ;  –  ૪ –

શરદભાઈનો પરિચય આ રહ્યો.

અને તેમના ઘણા બધા વિડિયો અહીં…..

ઉત્ક્રાન્તિ અને શક્યતા                   માનવજીવનની સંભાવના

અંતરયાત્રાના વિવિધ ઉદ્દેશ           જાતની ઓળખ

અંતરયાત્રા અને પ્રયત્ન           અંતરયાત્રાનાં સાધનો            અંતરયાત્રાની અવસ્થાઓ

અંતરયાત્રા અને એનર્જિ          કર્તાભાવ અને પ્રેક્ષકભાવ        ભીતરની જાગૃતિ

આવરણો                                સરખામણી                          અહં – ૧

અહં – ૨                                  અવેરનેસ, અનુભવ                બેલેન્સ

નિવૃત્તિ અને પ્રવૃત્તિ                   માયા                                   જીવનનું લક્ષ્ય

વિધિઓ                                અતૃપ્તિ                                   રસ અને હાજરી

રસ અને રોગ                          અભ્યાસ                                   જ્ઞાન, ધ્યાન, ભાન

શ્રમ                                       પ્રેમ                                        મોજ

એકલતા અને શોખ                સંસાર સુખ                                પીડા

જીવન વ્યવહાર                  વર્તમાનમાં જીવન                        ભક્તિ અને આસક્તિ

જીવન એક રહસ્ય                કામના                                      કામના અને ભાવના

તપ

4 responses to “જીવન દર્શન

  1. સુરેશ ઓક્ટોબર 9, 2016 પર 8:38 એ એમ (am)

    કમભાગ્યે અને મોટા ભાગે ‘સંસાર અસાર છે.’ ‘એમાં શાશ્વત સુખ નથી’.. વિ. લખાણો, ઉપદેશો ભારતીય માનસમાં ‘પલાયન વાદી’ અભિગમ કેળવે છે.
    આ લખનારના મતે…
    આવી વિચારસરણી અને જીવવાની પદ્ધતિ આપણને ‘આ ઘડીનો મોક્ષ’ આપવા પૂર્ણ રીતે કાબેલ છે. પણ આપણને ‘મોક્ષ’નાં ઝાંઝવાં નો ઝળહળાટ જ દેખાવા લાગે અને એની તરફ દોડવા રઝળપાટ કરવા લાગીએ – તો એ આખી વાતની નરદમ ગેરસમજૂતિ છે. હિન્દુ ધર્મની જગતને મહાન ભેટ – ‘ગીતા’ અર્જુનને લડતો કરવા માટે સર્જાઈ હતી – હિમાલય પર બેસી નિર્વાણ, પરમ શાંતિ કે મોક્ષ પામવા નહીં.

    કર્તાભાવ ઓગળવા લાગે, પ્રેક્ષકભાવ, સ્વીકારભાવ અને શરણાગતિ ભાવ વધવા લાગે અને અસંખ્ય વિટંબણાઓથી ઘેરાયેલું હોવા છતાં, જીવન જીવવા જેવું લાગે – પોતાના દુઃખને સુખમાં પરિવર્તિત કરી, ફાગણના ફાગની જેમ એને વહેંચવા , દુખિયાંના દુઃખ માં ભાગ પડાવવાનો તરવરાટ અને પ્રવૃત્તિ કેળવે તો…

    આ શ્રેણી અને આવાં અનેક વિચારો, ઉપદેશો, ગ્રંથો કલ્યાણકારી નીવડે.
    અસ્તુ…

  2. mhthaker ઓક્ટોબર 27, 2016 પર 2:13 એ એમ (am)

    i had privilege to be with swami ji on few occasions..and even done shram yagna with him..and heard his divine discourses..

  3. સુરેશ નવેમ્બર 5, 2016 પર 3:19 પી એમ(pm)

    સાભાર – શ્રી. સુરેશ કાન્ત પટેલ,જીવરાજ પટેલ, રમેશ તંદુલકર ( ઈમેલથી)
    What is spiritual maturity?*

    1. Spiritual Maturity is *when you stop trying to change others, …instead focus on changing yourself.*

    2. Spiritual Maturity is when you
    *accept people as they are.*

    3. Spiritual Maturity is when you
    *understand everyone is right in their own perspective.*

    4. Spiritual Maturity is when you

    *learn to “let go”.*

    5. Spiritual Maturity is when you are able to *drop “expectations” from a relationship and give for the sake of giving.*

    6. Spiritual Maturity is when you
    *understand whatever you do, you do for your own peace.*

    7. Spiritual Maturity is when you *stop proving to the world, how intelligent you are.*

    8. Spiritual Maturity is when you *don’t seek approval from others.*

    9. Spiritual Maturity is when you *stop comparing with others.*

    10. Spiritual Maturity is when you *are at peace with yourself.*

    11. Spiritual Maturity is when you *are able to differentiate between “need” and “want” and are able to let go of your wants.*

    *& last but most meaningful !*

    12. You gain Spiritual Maturity when you

    *stop attaching “happiness” to material things !!*

  4. Pingback: જીવન દર્શન – ઈબુક | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: