ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
આમ તો આ બ્લોગ પર ‘અવલોકનો’ એના પ્રારંભકાળથી વેર વિખેર, છૂટા છવાયા, આમતેમ વેરાયેલા પડ્યા છે. ( આ રહી એ ભારીની બારી !! ).
મોટા ભાગનાં બે ઈ-બુક માં સંગ્રહાઈને પણ મળી શકે તેમ છે. એમાં તો તે ‘ઓફ લાઈન’ અને પ્રિન્ટ કરીને પણ વાંચી શકાય છે. નીચેના શિર્ષક ચિત્રો પર ક્લિક કરી એ બે ઈ-બુક ડાઉનલોડ કરી શકશો –
પણ જ્યારે આપણી કોઈક રચના ‘સ્વ’ના સીમાડા ઓળંગી બહાર પ્રકાશિત થાય ત્યારે આનંદ તો થાય જ ને?
વેબ ઉપર અન્ય સાઈટો પર પ્રકાશિત થયેલાં અવલોકનોની અનુક્રમણિકા આ રહી –
વાચકોના પ્રતિભાવ